પ્રવર્તમાન બાળકેન્દ્રી
કેળવણી
૧.પ્રસ્તાવના
બાળકેરવણી એટલી બધી સંકુલ બાબત છે કે તે અંગે
જુદા જુદા ચિંતકો એ આપેલા અભીપ્રાયો પૂર્વ-પશ્ચિમ ના છેડા પકડે તેટલા વૈવિધ્યાવાળા
છે. વ્યક્તિની ઉમર ના જુદા-જુદા તબક્કા માં બાળપણ વધારે સરળ ગણાય છે એટલેજ એને
સમજવાનું મુશ્કેલ બને છે. જેઓ એને સમજવાનો દાવો કરે છે તેઓ સંપૂર્ણ દર્શન કરી શકયા
નથી, તેવું પાછળથી થયેલા સંસોદાનો થી પુરવાર થયું છે. વિશ્વભરમાં બાળકોને
મોન્તેસોરી પદ્ધતીથી કેળવણીઆપવાની પદ્ધતિ માન્ય બની છે. બીજી બાજુ ટાગોર અને આપણા
ગિજુભાઈ જેવા અનેક ચિંતકોએ કેળવણીને બાળકેન્દ્રી બનાવવા પર ભાર મુક્યો છે. આ
ચિંતકોનાં વિચારો મોન્ટેસોરી જેટલા સમગ્રતયા નથી . પરંતુ બાળકોના વિકાસ માટે જરૂરી
એકાદ બે મુદ્દા પર એમણે એમનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ટાગોરે પણ આ પ્રમાણે
કર્યું છે. ટાગોરે પણ આ પ્રમાણે કર્યું છે. મૂળમાં કવિજીવ અને કુદરતની લીલાથી
પ્રભાવિત થયેલ ટાગોર બાળકો તો શું , પરંતુ પુખ્ત વૈનાઓ પણ કુદરતની વધારેમાં વધારે
પાસે જાય તેવું માનતા હતા. આજ કારણસર તેમણે કુદરતના ખોડામાં રમતી શાંતિનિકેતન સંસ્થાની
સ્થાપના કરી.આ સંસ્થામાં બાળકોથી માંડી પુખ્તવયનાઓ, ખાસ કરીને લલિત કલા અને તેમાં
પણ સંગીતને આત્મા સાત કરે તેમજ તેની અભિવ્યક્તિ કરે તેવી વ્યવસ્થા કરવામાં આવી
હતી.આ બધું શાન્તીનીકેત્નમાં પથરાયેલી વિશાળ વનરાજી અને કુદરતના ખોળામાં રહીને કરે
તેવી વ્યવસ્થા કરી હતી.સમજી શકાય એવું છે કે તેમનો આ અભિગમ બાળકો માટે વિશેષ
અમલમાં મુકાય તેઓ જોતા હતા.
૨.પ્રવુત્તિ ના પ્રકારો
આ પૂર્વે જણાયું છે તેમ શિક્ષણ અંગે અને પ્રવુત્તિ અંગે ટાગોરે કોઈ વ્યસ્થિત રીતે પોતાના વિચારો દર્શાવ્યા નથી તેઓ શાંતિનિકેતન અન્યશાળાઓની જેમ માત્ર વૈધીક શિક્ષણ આપતા ન હતા બાગ માં આપો આપ ખીલતા ફૂલ ની જેમ બાળક પણ કુદરતની સાથે રહીને વિવિધ પ્રવીત્તીયો દ્વારા ખીલે તેવું વાતાવરણ તૌયાર કરતાં હતા .બાળકો એ પ્રવુત્તિઓનું અવલોકન કરીને જયારે એમને ઈચ્છા થાય ત્યારેતે અવલોકનો ને શબ્દદેહ આપીને પોતાના વિચારો પ્રગટાવતા હતા એવા રમતા, રઝળતા વિચારોનું વિહંગાવલોકન કરતાં એમનીદ્રષ્ટિ એ પ્રવુત્તિઓના પ્રકારો નીચે મુજબ દર્શાવી શકાય.
(૧) શેક્ષણિક પ્રવુત્તિઓ:
વર્ગ ખંડમાં વ્યાખ્યાનો ઉપરાંત અન્યચાલતી
પ્રવુત્તિઓ શેક્ષણિક પ્રવુત્તિથી ઓળખાય છે. ચર્ચા સભા, ક્વીઝ, કેસસ્ટડી અને તેના
પરની ચર્ચા, નિબંધ લેખન વગેરે પ્રવુંત્તીયો થી ઓળખાય છે ટાગોરે આ અંગે અલગ
વિચાર્યું નથી, પરંતુ વર્ગબહાર ની પ્રવુંત્તિઓમાં ખાસકરીને
કવિતા,નિબંધ,ચિત્રોદોરવા વગેરે મારફતે વિદ્યાર્થી વિકસે એ રીતે એમણે શેક્ષણિક
પ્રવુંત્તીયોને ઓળખવાનો પ્રયત્ન કરે છે.
આમ,છતા જે શેક્ષણિક પ્રવુંત્તીયો થાય તેમના
ચોક્કસ અભિપ્રાયો હતા. તેઓ માનતા કે અભ્યાસક્રમો વિદ્યાર્થીની પૃત્થાક્કરણ અને તુલનાત્મક
શક્તિ ને વિકસાવે તેવાઘડાવા જોઈએ. ખાસ કરીને ઈતિહાસ અને સંસ્કૃતિને લગતા વિષયમાં આ
પ્રકારની શક્તિયો વિકસવી જોઇયે આમ, તેઓ વિધ્યારતીની સ્વતંત્ર રીતે વિકસે તેવી શૈક્ષણીક
પ્રવૃત્તિઓની તરફેણ કરતા હતા. એમની દ્રષ્ટીએ સામાજિક અને ધાર્મિકવડાઓ માનવ જાત ના
દુશ્મન હતા આથી, આ પ્રવૃત્તિઓ ચાલવી જોઈએ કે વિદ્યાથી પોતે વડાને તોડે. તેઓ માનતા
કે આમ કરવા થીજ માનવ જાતની પ્રગતિ થશે
(૨) કુદરત પરિચય
પ્રવુત્તિઓ:
આ પ્રકાર ની પ્રવુંત્તીયો
વિશે ટાગોર ખુબ બોલ્યા છે અને તેના પર ઘણું લખ્યું પણ છે. તેઓ એવું માનતા હતા અને
શાંતિ નિકેતનમાં પ્રયોગ દ્વારા એ માન્યતાની, સચ્ચાઈ ચકાસણી પણ કરી હતી કે બાળક
પોતેજ કુદરતનું એક પ્રતિક છે. એને જો કુદરતનો પરિચય થાય તેવી પ્રવૃત્તિયો કરવાનું
સોપી દઈએ તો તેવો પ્રવૃત્તિઓ સ્વયંભૂ કરશો અને તેમાંથી આનંદ પ્રાપ્ત કરશો. એનું
અધ્યયન આનંદદાયી બનશે. અધ્યન એના સામગ્રી જીવનનું ભાતું બનશે. કુદરતના સોંદર્યને
માણશે અને માણી માણીને મુગ્ધ રહેશે. જો એને એનાથી ચઢી શકાય નથી એવા વૃક્ષ પાસે
મુકીશું તો તે વૃક્ષ પર ચઢ-ઊતરી કરશે. વૃક્ષના થતા ફેરફારો અને તેના પર ઋતુની પડતી
અસરો એ જોશે. આવી રીતે એણે જો શિક્ષણ મેળવ્યું હશે તો પાનખર અને વસંતના મર્મને એ
જીવનભર માણશે. એનાથી એ સતત મુગ્ધ રહેશે.
(3) લલિતકળા પ્રવૃત્તિઓ:
ટાગોર પોતે સાહિત્યકાર ,સંગીતકાર અને
ચિત્રકાર હતા.એ ત્રણેય કલાની સાધના કરીને એમણે જીવન ને ભરી ધીધુ હતું પોતાનાઅનુભવ
આધારે તેવો સતત વ્યાસ્થા કરતાં હતા કે શાન્તીનીકાતેન ના વિદ્યાર્થિયો લાલીત્લકળા
અને સાહિત્ય ની પ્રવુંતીયો કરી પોતાના સ્વતવને વિકસાવે. તેઓ આગ્રહ રાખતા હતા કે વિદ્યાથીને
વિદ્યાથી પાસે સોઉંન્દાર્ય પ્રશસ્તિ કરવાની શક્તિ હોવીજ જોઈય્યે આ થી, સાહિત્ય અને
લલિત કળા ને લગતી પ્રવૃતીઓયોને કરીને તે શક્તિ દરેક વિદ્યાથીએ વિકસાવી જોઈયે.
વએમની આ માન્યતા દઢ હતી છતા વિદ્યાર્થીની સ્વતંત્રતા પર તે કાપ મુકવામાંગતા ના
હતા. કુદરત ના પરિચય ને લખતી પ્રવૃતિઓ માં જેમ એમણે સ્વયમ ભુગ્તાનું આગ્રહ રાખતો
હતો તેવોજ આગ્રહ આ પ્રકાર નીપ્રકાર ની પ્રવૃતિઓ માટે પણ રાખ્યો હતો. વિદ્યાર્થીને
લલિતકળા ને લખતા સાધનો સળરતા થી મળે અને તે સંભાધી શિક્ષક નો માર્ગ દર્શન પણ સેહેલાયઈથી
મળે તેવું તે ગોઠવતા હાથ આ પ્રયોગ માં પણ તેઓ સફળ થયા હાતા. શાંતિનિકેતનને ઉત્તમ
સાહિત્યકારો અને લલિત કળાકારો આપ્યા છે તે એનું પુરાવો છે.
આપણને જોયું તે પ્રમાણે ટાગોર ના અહી તહી
વિખરાયેલા વિચારો ને સમગ્ર રીતે સમજ્યે તો આ ત્રણ પ્રકાર પડી શકાય છે ટાગોરે ખુબ
લખ્યો છે અને ચિંતન કર્યું છે તે થી, આ પ્રકારો અત્યારે યોગ્ય લાગે છે એમાં કોઈક
અન્ય લખાણ અને પ્રગટ ચિંતા હવે પછી જાણવા મળે તો આ ય્યાદી નું કેટલા સુધારાન થઈ
શકે.
મહત્વ
શિક્ષણ માં પ્રવૃત્તિઓ ના
સ્થાન ને ટાગોર એ ખુબ મહત્વ આપો છે. ગાંધીજી જેમ નવી તાલીમ દ્વાર વિદ્યાર્થીઓને
અનુભાવ માંથી બોથ પથ મળે તેવું માનતા હતા તેમ ટાગોર પણ માનતા હતા કે બાળકો ને
પ્રવૃતીયોમાં જોતરવાથીજ એમણે શિક્ષણ મળે, અને વ્યક્તિત્વનો પૂર્ણવિકાસ થાય. આ સંધાર્ભ
એ પ્રવૃતીયો નું મહત્વ સમજાવતા આ પ્રમણેના મુદ્દાઓ છે.
(૧) શૈક્ષણીક મુદ્દાઓ સમજવા
માટે પણ બાળકે પ્રવૃતિમય થવું જોઈએ. જે કોઈ વિષયાંગ હોઈ તે સમજવા માટે બાળકે કઈ
પ્રવૃતીયોકારવી તે નક્કી કરીને તે પ્રવૃતીયો તેઓ કરે તો બાળક ને જે તે વિષેયાંગ
આત્મસાત થઈ જાય. ઉપરાંતપ્રવૃતિ દ્વારા વિષયંગ ને સમજવા નો પ્રયત્નકરે તેથી બાળક
તેના પર સ્વતંત્રરીતે વિચાર કરતો થાય આ મુદ્દા પર ટાગોર અને ગૌતામ્ભુધ સમાન વિચારો
ધરવતા દેખાય છે. ગૌતમ બુધ નું એ વિચાર ખુબ જાણીતો છે કે, “અન્યો એ કહ્યું છે તે થી
સાચું માનવું નહી પરંતુ તેનેજે સાચુંલાગે તે સાચું માનવું.” બાળક માં આ શક્તિ ખીલે
તે મટે એણે જાતે પ્રવૃતિ કરવી જોઈય્યે તેવું ટાગોર માનતા હતા. એ માન્યતા નું સર
એમણે સફળ પ્રયાગો પણ કર્યા હતા આમ, શેક્ષણિક બાબતો ને સંભંદ છે તે સુધી બે મુદ્દા
પર ટાગોર ની દ્રષ્ટીએ પ્રવૃત્તિયો નું ખુબ મહત્વ છે. (૧) વિષયંગ ને આત્મ્સાત કરવો,
અને (૨) સ્વતંત્રરીતે વિચાચારવાની શક્તિ કેરાવવી.
(૨) શેક્ષણિક પ્રવૃતીયો
ઉપરાંત અન્ય પ્રવૃતીયોઓ પર ટાગોર વધારે ભાર મુક્ત હતા. જેના અપને બાળક છીએ તે
કુદરત ને સમજવ માટે કુદરત ના ખોડા માં રહીને કુદરતને સમજવા માટે ની પ્રવૃત્યો
કરવી પડે તેં તેઓ મક્કમ પણે માનતા હતા. તેનો અર્થ એ કે વૃક્ષના હય્ડામાં બેસી
ને યંત્ર ચાલવાની પ્રવૃતિકુદરત નો સમજવા દે નહિ, પરંતુ વૃક્ષો, ફાળો,ફૂલો વગેરે ને
સમજવા ની તક પૂરી પડે તેવી પ્રવૃતિઓ બાળક ના કુદરત પ્રેમ ને વિકસાવવા માટે ખુબ
મહત્વની છે.
(૩) કોઈપણ વ્યક્તિ સૌદર્યની
પ્રશંસક બનવી જોઈએ. એમની સોંદર્યની વિભાવ ના વિશાળ હતી કે જેમાં માણસોના સૌદર્ય
ઉપરાંત કુદરતના સૌન્દર્યને પણ માણવાની રૂચિ પ્રાપ્ત થાય. એ આગળ વધી ને માનતા હતા
કે વ્યક્તિ સૌદર્યને જોઈ તેમજ માંણી ને મુગ્દ થવી જોઈએ. ટાગોર નો આ ખયાલ ખુબ
સુક્ષ્મ છે, પરંતુ તેવી રુચી પ્રવૃતીયો કરવા થીજ કેદય તેવો માનતા. આ માટે તેઓ પ્રવાસ, સૌંદર્ય ને સમાજના
વ્યક્તિઓ સામેની મુલાકાત, સૂર્યોદય અને સુર્યાસ્ત જેવા સુંદર દૃશ્યોને જોવા માણવાની
તક આપવા જેવી પ્રવૃતીયોની ભલામણ કરતાં હતા.
(૪) બાળક ના વ્યક્તિવ નો સંપૂર્ણ વિકાસ લાલીત્કાળા અને તેમાં પણ સંગીત તેમજ સાહિત્ય અને તેમાંય નાટક દ્વારા થાય છે તેવું ટાગોર અંત હતા બાળક ને સંગીત સાહિત્ય ની લાલીત્કાળા કરવાનું વાતાવરણ કરી દેવામાં આવે, અને તેજ પ્રમાણે નાટક સહિત સહીતિક પ્રવૃતીયો જાતે કરવાની મુકળાશ આપવામાં આવે તોબાળક એ પ્રવૃતિઓ કરશેજ એવું તે માનતા હતા એક વખત એને એક ય બીજી પ્રવૃતિ કરવામાં રસ પડી જાય તો તેમાં એ અગ્રેસર થશે જ આ પ્રવૃતીયો એટલું બધું મહવ નું કામ કરે છે બાળક તો શું, પુખ્ત કે વયની વ્યક્તિઓ પણ એક યા બીજા ક્ષેત્રમાં રસ લેતી થઈ જાય છે.આમ,વ્યક્તિવના પૂર્ણ વિકાસ માટે ટગોર પ્રવૃતીયોને ખુબ મહત્વ આપતા હતા.
(૪) બાળક ના વ્યક્તિવ નો સંપૂર્ણ વિકાસ લાલીત્કાળા અને તેમાં પણ સંગીત તેમજ સાહિત્ય અને તેમાંય નાટક દ્વારા થાય છે તેવું ટાગોર અંત હતા બાળક ને સંગીત સાહિત્ય ની લાલીત્કાળા કરવાનું વાતાવરણ કરી દેવામાં આવે, અને તેજ પ્રમાણે નાટક સહિત સહીતિક પ્રવૃતીયો જાતે કરવાની મુકળાશ આપવામાં આવે તોબાળક એ પ્રવૃતિઓ કરશેજ એવું તે માનતા હતા એક વખત એને એક ય બીજી પ્રવૃતિ કરવામાં રસ પડી જાય તો તેમાં એ અગ્રેસર થશે જ આ પ્રવૃતીયો એટલું બધું મહવ નું કામ કરે છે બાળક તો શું, પુખ્ત કે વયની વ્યક્તિઓ પણ એક યા બીજા ક્ષેત્રમાં રસ લેતી થઈ જાય છે.આમ,વ્યક્તિવના પૂર્ણ વિકાસ માટે ટગોર પ્રવૃતીયોને ખુબ મહત્વ આપતા હતા.
·
સમાપન
ટાગોરે પોતે કવિ અને કલાકાર હોવાથી એમનો જીવ સતત એક યા બીજી પ્રવૃત્તિ
કરવામાજ રચ્યો પચ્યો રહેતો હતો.એમણે એ ખ્યાલ ખુબ સતાવતો હતો કે ચંચળ બાળકને ચાર
દીવાલોમાં કઈ રીતે કેદ કરી શકાય. એમનું બાળપણ પણ ચાર દીવાલોની બહાર રહીને વીતું
હતું. એમણે મુક્ત વાતાવરણમાં શિક્ષણ મેળવ્યું હતું.આથી,પ્રવૃત્તિઓ અંગેની એમની
સંકલ્પના એવીજ હોયકે જે હેઠળ પ્રવૃત્તિ જ સાધન બનીને વ્યક્તિને સાચા અર્થમાં
શિક્ષિત અને પૂર્ણ વ્યક્તિત્વવાળી બનાવે. એમની પાછલી ઉંમરમાં શાન્તીનીકેતનને
આર્થિક મુશ્કેલીઓ પડી ત્યારે નાળા મેળવવા માટે તેઓ નાટકો કરતા. તેઓ પોતે ભાગ લેતા.
નાટકના જે દેશમાં નાચવાનું આવે ત્યારે નાક્ષ્હી પણ લેતા. આવી કટોકટીમાં પણ એમણે
પ્રવૃત્તીનેજ તરણોપાય માનેલી. પરિસ્થિતિને વિટંબણાએછે કે એમનો પ્રવૃત્તિ અંગેનો
ખ્યાલ વિશાળ પાયા પર સ્વીકારાયો નહી.બાળકો માટે મોન્ટેસોરી અને કિશોરો માટે મેકોલે
પદ્ધાતીજ અત્યારસુધી પ્રભાવક રહી છે.તે
સર્વવિદિત છે.
આમ ,
પ્રવર્તમાન બાળકેન્દ્રી કેળવણી પ્રવૃત્તિના ડો.અશ્વિની .એમ. કાપડિયા એ રજુ કરેલા
રવીન્દ્ર નાથ ટાગોર વિશેના પ્રવૃત્તિલક્ષી શિક્ષણ ના વિચારો સાથે હું સહેમત થાઉં છુ.જો બાળકોને વ્યાખ્યાન કે વર્ગકાર્ય
કરતા પ્રવૃત્તિ દ્વારા કોઈ પણ વિશ્યાગ ની સમજ વધારે અસર કારક રીતે આપી શકાય છે.



No comments:
Post a Comment